સમાચાર

કૃષિ અને સંલગન અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રક્રિયા માટે માર્ગદર્શન

કૃષિ અને સંલગન અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રક્રિયા માટે માર્ગદર્શન અંગે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહ પછીના સ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમો કાર્યરત છે. આ અભ્યાસક્રમો… Read More »કૃષિ અને સંલગન અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રક્રિયા માટે માર્ગદર્શન

સરકાર દ્વારા મકાઇની કર વગર આયાતને મંજુરી

છેલ્લા બે વરસમાં દેશના મકાઇના વાવેતર થતા દસ રાજ્ય઼ઓમાં ઓછા વરસાદને કારણે દુકાળ જેવી પરિસ્થીતી સરજાઇ છે. જેથી કરીને 2015-2016 માં મકાઇના પાકના ઉત્પાદનમાં 40%… Read More »સરકાર દ્વારા મકાઇની કર વગર આયાતને મંજુરી

પિયતની આધુનિક પધ્ધતિ એટલે ટપક સિંચાઇ પધ્ધતિ (Drip Irrigation)

ગુજરાત રાજ્યની કુલ ખેતિની જમીનનાં 79% ટકા વિસ્તારની સિંચાઇ ભુગર્ભજળથી (કવા, બોર વગેરે) થાય છે. સમયની સાથે ભુગર્ભજળ ભંડારો ઓછા થવાથી પાણીના જળ નીચા જાય… Read More »પિયતની આધુનિક પધ્ધતિ એટલે ટપક સિંચાઇ પધ્ધતિ (Drip Irrigation)

નવી પાક વિમા યોજના (Prime-minister crop insurance scheme)

આ બુધવારે સરકાર દ્વારા નવી પ્રધાનમંત્રી પાક વિમા યોજનાની (Prime-minister crop insurance scheme) જાહેરાત કરવામાં આવી છે. આ યોજનાનો ધ્યેય ખેડુતો દ્વારા આપવું પડતું વિમા… Read More »નવી પાક વિમા યોજના (Prime-minister crop insurance scheme)

સરકાર ટૂંક સમયમાં પાક વીમા સ્કીમ રજૂ કરશે

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લાં બે વરસથી અપૂરતા વરસાદના કારણે કૃષિ ક્ષેત્ર ગંભીર મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં નેશનલ ક્રોપ… Read More »સરકાર ટૂંક સમયમાં પાક વીમા સ્કીમ રજૂ કરશે

કૃષિ મહોત્સવમાં 2 કરોડ ખેડૂતોને 7-12ની નકલ વિનામૂલ્યે અપાશે

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા રવિ કૃષિ મહોત્સવનો આરંભ તા. 31 ડિસે. 2015 થી 4 જાન્યુ. 2016 સુધી યોજાશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામો પછી રાજ્ય… Read More »કૃષિ મહોત્સવમાં 2 કરોડ ખેડૂતોને 7-12ની નકલ વિનામૂલ્યે અપાશે