ઘંઉના પાક્માં નિંદણ નીયંત્રણ કેમ કરવું

ઘંઉના પાક્માં રાસાય઼ણીક નીંદણ નીયંત્રણ માટે પેન્ડીમિથાય઼લીન સેન્દ્રીય તત્વ 600 લીટર પાણીમાં ઓગાળીને વાવણી બાદ ઘંઉ ઉગે એ પહેલા છાંટવી. ઉભા પાકમાં નિંદણ નીયંત્રણ કરવાનું થાય તો પાક જ્યારે 30 દિવસનો થાય ત્યારે 2,4-ડી દવા 800 ગ્રામ સક્રીયતત્વ/હેક્ટેર પ્ર્માણે 600 લિટર પાણીમાં ઓગાળી ફ઼લેટ્પેન નોઝલથી બે પિયત વચ્ચેના ગાળા દરમ્યાન છાંટવી.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.